Download Now Banner

This browser does not support the video element.

મોડાસા: લિંભોઈ ગામે આવેલા સુપ્રસિદ્ધ શનિદેવ મંદિરે શનેશ્વરી અમાસની ઉજવણી કરવામાં આવી.

Modasa, Aravallis | Aug 24, 2025
સમગ્ર ભારતવર્ષમાં શ્રાવણ વદ અમાસને શનિવાર શનેશ્વરી અમાસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.શ્રાવણ માસના છેલ્લા દિવસે મોડાસાના લીંભોઈ ગામના શનિદેવ મંદિરે અમાસની ઉજવણી કરવામાં આવી હતી મોડાસા તથા આજુબાજુના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શનિદેવના દર્શને ઉંમટી પડ્યા હતા અને શનિદેવની રિઝવવા માટે કાળા તલ કાળા વસ્ત્ર અને તેલ ચઢાવી અને મહા આરતીનો લહાવો લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us