Download Now Banner

This browser does not support the video element.

કોડીનાર: કોડીનાર તાલુકાના મીતીયાજ ગામમા નડતરરૂપ વડલાનુ વૃક્ષ ગામલોકોએ રૈલી કાઢી મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યુ

Kodinar, Gir Somnath | Aug 26, 2025
ગીરસોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના મીતીયાજ ગામે આવેલ કારડીયા રાજપૂત સમાજ ની વંડીની બાજુમા સરકારી જગ્યામા વડલાનુ ઝાડ આવેલ છે તે ગામલોકોને ખૂબજ નડતરરૂપ છે અવારનવાર રજૂઆત છતા આ ઝાડને કાપવામા આવતુ નથી આજરોજ મીતીયાજ ગામના લોકોએ રૈલી કાઢી મામલતદાર ને આવેદનપત્ર આપી 11 કલાકે આપી પ્રતીક્રીયા .
Read More News
T & CPrivacy PolicyContact Us