Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: અમુલ નિયામક મંડળની ચૂંટણીમાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર નહીં કરે દાવેદારી

Anand City, Anand | Aug 27, 2025
અમૂલ જંગમાં આખરે ઉમરેઠ ધારાસભ્ય ઉમેદવારી મુદ્દે પાણીમાં બેઠા,અમૂલ નિયામક મંડળ ના આગામી દશમી ના યોજાનાર ચુંટણી જંગમાં આણંદ બેઠક બ્લોક પર ભાજપ ના ઉમેદવાર માટે ઉમરેઠ ભાજપ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારે દાવેદારી કરવા છતાં પક્ષ દ્વારા કાન્તિભાઇ સોઢાપરમાર ને મળવાના પગલે ગોવિંદભાઇ પરમારે પોતે ઉમેદવારી કરવા ના ગતરોજ મક્કમ નિર્ણય બાદ આજે યુ ટર્ન લઇ પોતે ઉમેદવારી નોંધાવવા ના નથી નું જાહેર કરતા શું પાણીમાં બેઠા ? ની ચર્ચા ઉઠવા પામી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us