Install App
brekingahmedabad
This browser does not support the video element.
અમદાવાદ શહેર: અમદાવાદમાં રોગચાળો વકર્યો: બેવડી ઋતુને કારણે વાયરલ, મચ્છર અને પાણીજન્ય રોગોમાં વધારો
Ahmadabad City, Ahmedabad | Sep 23, 2025
શહેરમાં વરસાદના વિરામ થયા બાદ હવે રોગચાળો વધી રહ્યો છે. શહેરમાં વાયરલના દર્દીઓઓની સંખ્યા ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં વધી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં દરરોજ આશરે 18 હજારની ઓપીડી નોંધાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!