Install App
miteshpress1982
This browser does not support the video element.
સોમનાથ મંદીર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદીરોમા આગામી 7મી સપ્ટેમ્બર રોજ ચંદ્રગ્રહણને લીધે પૂજા આરતી બંધ રહેશે .
Veraval City, Gir Somnath | Sep 4, 2025
આગામી 7 સપ્ટેમ્બર ના રોજ ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણ હોય શાશ્ત્રોકત રીતે ચંદ્ર ગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પષઁતુ હોવાથી સોમનાથ મંદીર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદીરોમા મધ્યાહન પુજન ,આરતી,સાયં આરતી ,સહીત નીત્ય પૂજા સહીત બંધ રહેશે .
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!