Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: રાજપીપળા કરજણ નદી બે કાંઠે વહેતી રાજપીપળા થી રામગઢને જોડતો પુલ જાણે નબી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા.

Nandod, Narmada | Aug 23, 2025
રાજપીપળા થી રામગઢને જોડતો કરજણ બ્રિજ અવળજવણ માટે ઘણા સમયથી બંધ કરી દેવામાં આવ્યો છે. જેમ કે તેના પિલ્લર નમી ગયા છે અને ગમે ત્યારે પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. પાણી વધુ આવવાના કારણે વધુ પિલ્લર બેસી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને આ હવે વધુ જોખમી જોવા મળી રહ્યું છે રાજપીપળા કરજણ નદી બે કાંઠે વહેતી જોવા મળી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us