Download Now Banner

This browser does not support the video element.

ધાનેરા: રાજોડા ગ્રામજનોએ રેલ નદી પર પુલ કે કોઝવે બનાવવા માટે માંગ

India | Sep 11, 2025
ધાનેરા તાલુકાના રાજોડા ગામ ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને નદીમાં પાણીના પ્રવાહને કારણે ગામના ત્રણેય મુખ્ય માર્ગો બંધ થઈ જાય છે. જેના કારણે રાજોડા ગામ સંપર્કવિહોણું બની જાય છે. ગ્રામજનોએ રેલ નદી પર પુલ અથવા કોઝવે બનાવવા માટે સરકાર સમક્ષ માંગણી કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us