This browser does not support the video element.
પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર જાફરાબાદના દરિયામાં લાપતા થયેલ માછીમારોને લઈને મુખ્યમંત્રીને પાઠવ્યો પત્ર
Amreli City, Amreli | Aug 23, 2025
અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે મુખ્યમંત્રીને પાઠવ્યો પત્ર.જાફરાબાદના દરિયામાં લાપતા થયેલ માછીમારોને ઝડપી શોધવાની માંગ.દરિયામાં ગુમ થયેલ વ્યક્તિના પરિવારને સહાય આપવાની રજુઆત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી ભોગ બનનારને સહાય આપવાની માંગ.5 જેટલા મુદ્દાઓ લખીને માછીમારોને સહાયરૂપ થવાની માંગ કરતા વીરજી ઠુમ્મર..