Download Now Banner

This browser does not support the video element.

ખાનપુર: ભાદર ડેમમાં પાણીની આવક ને પગલે છોડવામાં આવી રહ્યું છે પાણી નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા

Khanpur, Mahisagar | Sep 6, 2025
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે 834 ક્યુસેક પાણીની આવકને પગલે ભાદર ડેમમાંથી 170 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઇ અને નદી કાંઠાના ગામના લોકોને સૂચિત કરવામાં આવ્યા છે. તકેદારી રાખવા તંત્ર દ્વારા જાણ કરાય.
Read More News
T & CPrivacy PolicyContact Us