This browser does not support the video element.
નખત્રાણા: જતાવીરા ગામે કિશોરીએ ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું
Nakhatrana, Kutch | Aug 21, 2025
નખત્રાણા પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ, તાલુકાના જતાવીરા ગામે રહેતા 17 વર્ષીય રીપાબેન કાનજીભાઈ ભીલ નામની કિશોરીએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર લાકડાની આડીમાં ફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું હતું. બનાવને પગલે નખત્રાણા પોલીસે એડી દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.