Download Now Banner

This browser does not support the video element.

કાંકરેજ: શિહોરી ખાતે રામદેવપીરના મંદિરે વાલ્મિકી સમાજના 20 ગામોના આગેવાનોની બેઠક મળી

India | Sep 5, 2025
કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે આવેલા રામદેવપીરના મંદિરે કાંકરેજ તાલુકામાં આવેલા વાલ્મિકી સમાજના 20 ગામોની બેઠક મળી હતી જેમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને વ્યસન બંધ થાય તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી આજે શુક્રવારે 4:00 કલાકે મળેલી વિગતો પ્રમાણે 20 ગામના આગેવાનો એકત્ર થઈ સમાજમાં થતા ખોટા ખર્ચા અટકાવવાના તેમજ સમાજમાંથી વ્યસનની બધી દૂર થાય અને શિક્ષણનો વ્યાપ વધે તે માટેના નિર્ણયો લીધા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us