Download Now Banner

This browser does not support the video element.

આંકલાવ: પંથકમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના બનાવમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

Anklav, Anand | Aug 27, 2025
આંકલાવ પંથક ગત દિવસોમાં સગીરા ઉપર દુષ્કર્મમાં આચરવામાં આવ્યું હતું. સમગ્ર બનાવ અંગે પરિવારજનોએ સમગ્ર હકીકત આંકલાવ પોલીસને જણાવતા આંકલાવ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us