Install App
rajeshoza
This browser does not support the video element.
સાંતલપુર: વૌવા સહીતના ગામોમાં ૩૪૨ પશુઓની ૬૯ લાખથી વધુની પશુ મૃત્યુની સહાય ચૂકવાઈ
Santalpur, Patan | Sep 20, 2025
સાંતલપુર તાલુકાના વૌવા સહિતના ગામોમાં ભારે વરસાદને કારણે પશુઓના મોત થયા હતા ત્યારે વહીવટીતંત્ર દ્વારા ૩૪૨પશુઓના મોતની ૬૯લાખથી વધુની સહાય પશુપાલકોને ચૂકવવામાં આવી હતી.ભારે પુરને કારણે પશુપાલકોના પશુઓના મૃત્યુ થતા આર્થીક નુકશાની થવા પામી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!