Download Now Banner

This browser does not support the video element.

હાલોલ: હાલોલ તાલુકના પાનેલાવ ગામના આધેડનો મૂર્તદેહ તળાવમાંથી મળી આવ્યો,પોલીસે તપાસ હાથ ધરી

Halol, Panch Mahals | Aug 26, 2025
હાલોલના પાનેલાવ ગામે રહેતા આધેડ શંકરભાઇ રાઠોડ આજે મંગળવારના રોજ વહેલી સવારે ઘરેથી નીકળેલ બે ચાર કલાક સુધી ઘરે પરત ન ફરતા તેઓના પરીવારજનોએ શોધખોળ કરતા તળાવ કિનારે આધેડના કપડાં મળતા હાલોલ ફાયર ટીમની મદદ થી તપાસ કરતા તળાવ માંથી તેમનો મૃતદેહ મળતા બનાવની જાણ હાલોલ રૂરલ પોલીસ ને કરતા પોલીસ ઘટના સ્થળે પોહચી મૃતકના મૃતદેહને આજે સાંજે 5 કલાકે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી અંગે તજવીજ હાથ ધરી છે
Read More News
T & CPrivacy PolicyContact Us