Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: ગાંધી આશ્રમ રી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં એક શ્રમીકે કરી આત્મહત્યા,રાણીપ પોલીસે તપાસ શરુ કરી

Ahmadabad City, Ahmedabad | Sep 26, 2025
આજે શુક્રવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ રાણીપ પોલીસ દ્વારા આપઘાત મામલે તપાસ શરુ કરાઇ છે.જેમાં ગાંધી આશ્રમ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માં એક શ્રમીકે આત્મહત્યા કરી છે.વહેલી સવારે ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવ્યો.પરિવાર સાથે શ્રમિક અહીંયા મજૂરી કરતો હતો રાણીપ પોલીસે અકસ્માતે મોત અંગે તપાસ હાથ ધરી.
Read More News
T & CPrivacy PolicyContact Us