Download Now Banner

This browser does not support the video element.

જોડિયા: બાલંભા ગામે રહેતી 15 વર્ષીય તરુણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

Jodiya, Jamnagar | Sep 26, 2025
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે રહેતી 15 વર્ષીય તરુણીએ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો, પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ મૃતક તરુણીનું માનસિક સંતુલન પણ સારું ન હતું, જે અંગેની કોઈ પણ સારવાર કે દવા પણ કરાવેલ ન હતી, તરુણીએ પોતાની જાતે ગળાફાંસો ખાઈ લેતા સારવારમાં મૃત્યુ નીપજ્યું છે
Read More News
T & CPrivacy PolicyContact Us