Download Now Banner

This browser does not support the video element.

ચોરાસી: માન દરવાજા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું યુદ્ધના ધોરણે સમારકામ કરી ભવનને એર કન્ડિશન બનાવવા બાબતે આવેદનપત્ર.

Chorasi, Surat | Sep 12, 2025
સુરત મહાનગરપાલિકા દ્વારા રીંગરોડ માન દરવાજા ખાતે રાજકોટ સરકારી બેન્ક પાછળ આશરે 30 વર્ષ પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે ભવન સ્થિતિ આજે ખૂબ જ અવસ્થામાં જેના શૌચાલય નીટ તો તૂટી ગઈ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન નામની પ્લેટોના અક્ષરો પણ તૂટી ગયા છે જેને લઇને માન દરવાજાના યુવાનો અને સમસ્ત આંબેડકર બુદ્ધ યુવા દ્વારા જલ્દી જલ આંબેડકર ભવન નો સમારકામ કરવામાં આવે તેવી લોકમાનગ લઈને આવેદનપત્ર પાઠવવામા.
Read More News
T & CPrivacy PolicyContact Us