Download Now Banner

This browser does not support the video element.

શ્રાવણ માસના અંતિમ દિવસે સોમનાથ મંદિર પરિસરમાં પાલખી યાત્રા નીકળી, શ્રદ્ધાળુઓ જોડાયા

Veraval City, Gir Somnath | Aug 23, 2025
પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ છે ત્યારે ભક્તોનો સામાન્ય પ્રવાહ સોમનાથ સાનિધ્યે જોવા મળ્યો હતો.વહેલી સવારે પ્રાતઃ પૂજન તેમજ પ્રાતઃ આરતી બાદ મંદિર પરિસરમાં પાલખીયાત્રાનું પણ આયોજન કરાયું હતું.જેમાં ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ સિવાય દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.
Read More News
T & CPrivacy PolicyContact Us