Download Now Banner

This browser does not support the video element.

ભાદરવી પૂનમના મેળામાં એસટી વિભાગ દ્વારા 380 બસો દોડાવી યાત્રિકોને નિયત સ્થળે પહોંચાડશે

Palanpur City, Banas Kantha | Aug 26, 2025
અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળાને લઇ અને પાલનપુર એસટી વિભાગ દ્વારા 380 બસો દોડાવી યાત્રિકોને માં અંબાના દર્શન કરાવી પરંતુ તેમના નિયત સ્થળે લાવવામાં આવશે આજે ચાર કલાકે એસટી વિભાગના DTO વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us