Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર પરમારના બંગલા પાસે ભુવો પડતા વાહન ચાલકોને રાહદારીઓને હાલાકી #Jansamasya

Wadhwan, Surendranagar | Sep 11, 2025
સુરેન્દ્રનગરમાં નગરપાલિકા વિસ્તારમાં આવેલ પરમાના બંગલા થી લઈ પતરાવાળી માર્ગ પર પરમાર ના બંગલા પાસે ચાર રસ્તા પર ભુવો પડતા વાટજ લોકોને રાહદારીઓને અલાકી તોડા સમય પહેલા ખોદકામ કર્યા બાદ આ ભુવો પડ્યો છે ત્યારે એક માસ જેટલો સમય થવા છતાં પણ આપવાનું કામગીરી તંત્ર દ્વારા ન કરવામાં આવતા આ અંગે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
Read More News
T & CPrivacy PolicyContact Us