Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: શહેરના મોટી નહેર સહિતના સ્થળોએ 100 જેટલી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરાયુ, ભક્તોએ બાપાને ભાવવિભોર વિદાય આપી

Nadiad City, Kheda | Aug 31, 2025
નડિયાદ સહિત આસપાસના વિસ્તારોમાં હાલ ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ગણેશ મહોત્સવના પાંચમા દિવસે નડિયાદ શહેરમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નડિયાદ શહેરમાં કેટલા પંડાલો તેમજ કેટલાક ભક્ત દ્વારા શહેરના મોટી નહેર તેજ રોડ પર સ્થિત કેનાલ સહિતના વિવિધ સ્થળો પર પહોંચી અને અને ગણપતિ બાપા ને ભાવવિભોર વિદાય આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us