Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: વરસાદી ઝાપટાં પડતાની સાથે જ વીજળી ગુલ, સ્થાનિકો પરેશાન, અધિકારીએ વિગતો આપી

Jamnagar City, Jamnagar | Aug 24, 2025
છેલ્લા ત્રણ દિવસથી જામનગરમાં વરસતા વરસાદને કારણે વીજળી સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે. માત્ર જામનગરમાં જ 60થી વધુ ફરિયાદો નોંધાઈ છે.PGVCLએ તાત્કાલિક કામગીરી માટે 100 જેટલી ટીમો અને 200 કર્મચારીઓને મેદાનમાં ઉતાર્યા છે. છતાં વરસાદી ઝાપટાં પડતાં જ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થવાથી શહેરીજનો પરેશાન છે. ટોલફ્રી નંબર 19122 અને વોટ્સએપ 95120 19122 પર ફરિયાદ નોંધાવવા અનુરોધ કર્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us