Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: ગુંદિયાળામાં પત્નીને મોતને ઘાટ ઉતારનાર હત્યારા પતિને જેલ હવાલે કરવામાં આવ્યો

Wadhwan, Surendranagar | Sep 3, 2025
વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામે પત્ની નૂરીબેનને ઇંટ અને પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર હત્યારા પતિ કાળુભાઈ ઉર્ફે કાળીયા મગનભાઇ ઓહરીયાને જોરાવરનગર પોલીસે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આરોપીને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us