Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: ડાંગરકોલેજના વિદ્યાર્થીની આત્મહત્યા મામલેપુત્રના મોત માટે જવાબદાર કોલેજ સામે યોગ્ય પગલાં લેવા મૃતક પુત્રના પિતાની ગુહાર

Rajkot, Rajkot | Sep 1, 2025
ડાંગર કોલેજના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસ મામલે તેના પિતાએ ભારે હૈયે જણાવ્યું હતું કે, બનાવને આજે ચાર દિવસ થયા છતાં હજુ સુધી પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવામાં આવી નથી, માત્ર નિવેદન નોંધવામાં આવ્યું છે. તેમના પુત્રના મોત માટે કોલેજ જવાબદાર હોય તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તેમને ન્યાય અપાવવામાં આવે તેવી માગણી તેમના પિતાએ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us