Download Now Banner

This browser does not support the video element.

પલસાણા: નવનિયુક્ત જિલ્લા પોલીસ વડાએ ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ બારડોલીમાં ફ્લેગમાર્ચ યોજી સમીક્ષા કરી

Palsana, Surat | Sep 5, 2025
વિઘ્ન હર્તા ભગવાન ગણેશજીના ગણેશ મહોત્સવમાં આ વખતે રંગે ચંગે ભક્તો દ્વારા નવ દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવી હતી. આવતી કાલે કુલ 155 ગણેશજીની મૂર્તિઓની વિસર્જન પ્રક્રિયા છે. ત્યારે સુરત જિલ્લામાં બારડોલી હંમેશા સંવેદનશીલ મનાતું આવ્યું છે. આજે મોડી સાંજે સુરત જિલ્લાના બારડોલી ટાઉન પોલીસ મથક ખાતે જિલ્લાના નવા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા એ બારડોલી ની મુલાકાત લીધી હતી. અને વિસર્જન પ્રક્રિયા અંગે તમામ સ્થિતિઓની સમીક્ષા કરી હતી. નગરમાં ફ્લેગમાર્ચ યોજી
Read More News
T & CPrivacy PolicyContact Us