Download Now Banner

This browser does not support the video element.

ભાવનગર: ભંડારીયા ગામે માણેકચોકમાં માતાજીની ગરબી પધરાવી પારંપરિક નવરાત્રી નો પ્રારંભ

Bhavnagar, Bhavnagar | Sep 22, 2025
ભાવનગર નજીકના ભંડારીયા ગામે બહુચર માતાજીના પૌરાણિક મંદિરમાં આજે પરંપરાગત રીતે માણેકચોકમાં ગરબી પધરાવવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે ભંડારિયા ગામે આજે પણ પરંપરાગત રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. ભંડારીયા ગામમાં આજે પણ ડિસ્કો દાંડિયા અને સ્થાન નથી, નવ દિવસ દરમિયાન ભક્તિભર્યા માહોલ વચ્ચે નવરાત્રી ની નવ દિવસ ઉજવણી કરવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us