Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: રાજપીપળા માં કૃત્રિમ તળાવ માં ગત વર્ષની જેમ પાણી નો અભાવ થાય માટે દેશમુખ ફળીયા ના ગણેશજી ની પ્રતિમાનુ માંડણ ગામની નદી મા

Nandod, Narmada | Sep 10, 2025
જોકે ગયા વર્ષે આ તળાવ માં પાણીના અભાવે ઘણી પ્રતિમાઓ બહાર આખે આખી ઝુલતી જોવા મળી હતી ત્યારે આ વર્ષે પણ આવું બની શકે તેવા ડરે રાજપીપળા દેશમુખ ફળીયા ના ગણેશ ભકતો એ આનંદ ચૌદસ નો દિવસ નહીં જોઈ હાલમાં માંડણ ગામની નદી માં વાજતે ગાજતે પ્રતિમા લઈ જઈ ત્યાં વિસર્જન કર્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us