Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: માલીડામાં યુવકના આપઘાત કેસમાં પત્ની સાસુ અને સાળાની ધરપકડ, ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર આપી માહિતી

Junagadh City, Junagadh | Aug 25, 2025
ભેસાણ ના માલીડામાં જયેશ નામના યુવકે પત્ની સાસુ અને સાળા ના ત્રાસથી આપઘાત કર્યો હતો તે બાદ મૃતક જયેશ ના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે મૃતકની પત્ની સાસુ અને સાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર મામલે જુનાગઢ એસસી એસટી સેલના ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર એ માહિતી આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us