Download Now Banner

This browser does not support the video element.

ઠાસરા: ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ ના કારણે ડાકોર મંદિરમા દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરાયો, બપોરે 2:00 વાગ્યા બાદ મંદિર બંધ રહેશે

Thasra, Kheda | Sep 2, 2025
આગામી 7 સપ્ટેમ્બર રવિવારે ભાદરવી પૂનમ અને ખગ્રાસ ચંદ્ર ગ્રહણનો વિશેષ સંયોગ છે આદિવાસી ડાકોર રણછોડરાયજી મંદિરમાં દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે વહેલી સવારે ત્રણ વાગ્યે મંદિર ખુલશે બાદ મંગળા આરતી કરવામાં આવશે જે બાદ ભોગ માટે દર્શન બંધ રહેશે આવા જ રાજપૂત કરવામાં આવશે ત્યારે બપોરે 12:30 થી 2:00 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે જે બાદ ગ્રહણના કારણે બપોરે બે વાગ્યા બાદ મંદિર સંપૂર્ણપણે બંધ રહેશે.
Read More News
T & CPrivacy PolicyContact Us