Download Now Banner

This browser does not support the video element.

અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઈડીસીની સુફલમ સોસાયટીના રહીશોને ઘર ખાલી કરી દેવાની હુડકોની નોટિસ મળતા હાહાકાર મચી જવા પામી છે

Anklesvar, Bharuch | Sep 11, 2025
અંકલેશ્વર જીઆઈડીસીની સુફલમ સોસાયટીના રહીશોને ઘર ખાલી કરી દેવાની હુડકોની નોટિસ મળતા હાહાકાર મચી જવા પામી છે. અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં આવેલી સુફલમ સોસાયટીના રહીશોને એકાએક ઘર ખાલી કરવાની હુડકો દ્વારા નોટિસ મળતા હાહાકાર મચી જવા પામ્યો હતો.હાલ ૧૩૨ ફ્લેટમાં રહેતા પરિવારજનો વરુણીમાં મુકાય જવા પામ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us