Download Now Banner

This browser does not support the video element.

પેટલાદ: નાગોલ તલાવડી વિસ્તારમાં હજુ પણ લોકોના ઘર આગળ અને રસ્તા ઉપર પાણી, વરસાદી પાણીનો નિકાલ થતો નથી #Jansamsya

Petlad, Anand | Sep 13, 2025
પેટલાદ શહેરમાં ધર્મજ હાઇવે રસ્તા ઉપર પેટ્રોલ પંપ સામે નાગોલ તલાવડી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી જેને કારણે વરસાદે વિરામ લીધો છે છતાં પણ લોકોના ઘર આગળ પાણી ભરાઈ રહ્યા છે. હાલ મચ્છરોનો ઉપદ્રવ થવા લાગ્યો છે. ત્યારે તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us