Download Now Banner

This browser does not support the video element.

માણસા: અંબોડ સાબરમતી નદીની મામલતદારે સ્થળ મુલાકાત લીધી: કલેકટર દ્વારા નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા

Mansa, Gandhinagar | Aug 26, 2025
ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા માણસા તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદી બેકાંઠે વહી છે. જેના કારણે તંત્ર પણ એલર્ટ બન્યું છે. માણસા મામલતદાર એ.એમ.જોશીએ અંબોડ સાબરમતી નદીની સ્થળ મુલાકાત કરી હતી. જ્યાં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. બીજી બાજુ કલેકટર મેહુલ દવે દ્વારા નદી કિનારાના લોકોને એલર્ટ કર્યા છે અને નદી કિનારે જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us