Download Now Banner

This browser does not support the video element.

ધ્રાંગધ્રા: શહેરમાં PGVCL અધિકારીઓના અણઘડ વહીવટના લીધે ST ડેપો પાસે કર્મચારીઓને જીવના જોખમે કામ કરવું પડ્યું

Dhrangadhra, Surendranagar | Aug 25, 2025
ધાંગધ્રા શહેરીST ડેપો વિસ્તારમાં આવેલા પી.જી.વી.સી.એલ.ના વાયર ઝાડ હોવાના કારણે એક જ વરસાદમાં પાંચ પાંચ કલાક સુધીન પાવરનો કાપ જેમાં પીજીવીસીએલ ની પ્રી મોસમ કામગીરી ઉપર અનેક સવાનો ઉઠીરહા છે લોકો દ્વારા આ અંગે પી.જી.વી.સી.એલ.મા અનેક રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર કોઈ જ કાર્યવાહી હાથ ધરતું નોતું ચાલુ વરસાદે કર્મચારીઓને જીવના જોખમે કામગીરી કરવી પડે તો શું પીજીવીસીએલ કોઈ મોટી જાન હાની થાય તેની રાહ જોઈ રહ્યું છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે
Read More News
T & CPrivacy PolicyContact Us