Download Now Banner

This browser does not support the video element.

ઘાટલોડિયા: અમદાવાદ એરપોર્ટ પર કાર્ગો ટર્મિનલનો પ્રારંભ

Ghatlodiya, Ahmedabad | Sep 5, 2025
અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટે ગુજરાતના નિકાસ ઉદ્યોગને વેગ આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. અમદાવાદ એરપોર્ટ પર અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનો શુંક્રવારે સવારથી 10 વાગ્યાથી શુભારંભ થયો છે, જે રાજ્યના લોજિસ્ટિક્સ ક્ષેત્રે ક્રાંતિ લાવશે.આનાથી હાલની ક્ષમતામાં અનેકગણો વધારો થશે..
Read More News
T & CPrivacy PolicyContact Us