Download Now Banner

This browser does not support the video element.

મોડાસા: મનોકામના સિદ્ધિ વિનાયક મંદિર ખાતેના ગણેશ પંડાલમાં કેક કાપી ગણપતિ મંદિરની રજતજયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

Modasa, Aravallis | Sep 3, 2025
મોડાસા શહેરના શ્રી મનોકામના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણેશ પંડાલનું વર્ષો થી આયોજન કરવામાં આવે છે.હજારો ભક્તો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે.મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરના 25 વર્ષ પૂર્ણ થતાં ગણેશ પંડાલ ખાતે ભક્તોએ કેક કાપી રજતજયંતિ મહોત્સવની કરવામાં આવી હતી.હજારો ભક્તો એ લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us