Download Now Banner

This browser does not support the video element.

ખંભાત: રાલેજ ગામે 43 વર્ષીય પરણિત પુરુષે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.

Khambhat, Anand | Sep 13, 2025
ખંભાત તાલુકાના રાલેજ ગામે માલવણ તળાવ નજીક 43 વર્ષીય એક પરણિત પુરુષે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.બે સંતાનના પિતા રાવજીભાઈ સોમાભાઈ મકવાણાએ કોઈ અગમ્ય કારણોસર ઘરની પાછળની બાજુએ મોભ સાથે લટકીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.જેની જાણ બાદ ખંભાત ગ્રામ્ય પોલીસ સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ મૃતદેહને લટકેલી હાલતમાં નીચે ઉતાર્યો હતો અને મૃતદેહને પી.એમ હેતુસર ખંભાતની સરકારી હોસ્પિટલમાં મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us