Download Now Banner

This browser does not support the video element.

શહેરા: શહેરાના ખોજલવાસા ગામે ભારે વરસાદને કારણે કાચુ મકાન ધરાસાઇ થતાં ૪૨ વર્ષીય મહિલાનું મોત

Shehera, Panch Mahals | Aug 31, 2025
શહેરા તાલુકાના ખોજલવાસા ગામે આવેલા બારીયા ફળીયામાં મહેશભાઈ પર્વતભાઈ બારીયાના કાચા મકાનની દિવાલનું ભારે વરસાદના કારણે ધોવાણ થતાં એકાએક તેઓનું મકાન ધરાસાઇ થયું હતું,જેને લઈને મકાનમાં સૂઈ રહેલા ૪૨ વર્ષીય મહીલા નામે કૈલાશબેન મહેશભાઈ બારીયા ધરાસાઇ થયેલા મકાનમાં માટી નીચે દબાઇ જતાં તેઓનું મોત નીપજ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us