Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: કાઠમંડુમાં તોફાનમાં ફસાયેલા રતનપર નું દંપતિ હેમખેમ સુરેન્દ્રનગર આવવા રવાના

Wadhwan, Surendranagar | Sep 11, 2025
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારનું દંપતિ કાઠમંડુમાંથી હેમખેમ પરત આવવા રવાના થયા હતા. રતનપરમાં રહેતા વિરમભાઇ ડાભી અને તેમના પત્ની 9 તારીખથી નેપાળના કાઠમંડુમાં તોફાનમાં ફસાયા હતા. અને આજે બપોરે કાઠમંડુ થી હવાઈમાર્ગે વાયા બેરહવા થઈ રાત્રિના ગોરખપુર ખાતે પહોચશે. દંપતિ હેમખેમ પરત આવવા રવાના થતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us