ઘોઘા મચ્છી વાળા હોલ ખાતે મન બુદ્ધિ બાળકો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજરોજ તારીખ 11/ 9/ 2025 ના રોજ ઘોઘા મચ્છીવાળા હોલ ખાતે ભાવનગર સરદાર નગર સર્કલ અંકુર મન બુદ્ધિ બાળકોની શાળા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં મોટી સંખ્યામાં મન બુદ્ધિના બાળકોએ લાભ લીધો હતો ......