રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અક્ષરધામ ખાતે થયેલી ગોળીબારી દરમિયાન આંતકવાદી સામે લોખંડ જેવા હિંમતપૂર્વક ફાયરિંગ કરીને લોકોનો જીવ બચાવ્યો. આ બનાવનો વિડિઓ તેમના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને જનસભામાં ગર્વથી શેર કરવામાં આવી રહ્યો છે.