Download Now Banner

This browser does not support the video element.

રાણપુર: શહેરમાં સીરીના ગ્રાઉન્ડ પાસે આવેલ રેલ્વે ટ્રેક નીચે યુવકે પડતુ મુકી જીવન ટુંકાવ્યુ

Ranpur, Botad | Sep 2, 2025
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં સીરી ના ગ્રાઉન્ડ પાસે રેલ્વે ટ્રેન નીચે યુવકે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું. ભાવનગર તરફથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી ટ્રેન નીચે યુવકે કોઈ અગમ્ય કારણસર પડતું મૂકીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.જ્યારે આ બાબતે મળતી વિગતો અનુસાર આ યુવક રાણપુર તાલુકાના અલમપુર ગામના સંજયભાઈ વિનોદભાઈ રાઠોડ હોવાનું સામે આવ્યું છે જ્યારે સમગ્ર આ ઘટનાને લઈને રેલ્વે પોલીસ અને રાણપુર પોલીસ દોડી આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us