Download Now Banner

This browser does not support the video element.

પાલીતાણા: તળેટીમાં પર્યુષણ પર્વ પૂર્ણ થતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા સાચા સુમતિનાથ દેરાસરમાં ભવ્ય આંગી કરાઇ

Palitana, Bhavnagar | Aug 27, 2025
પવિત્ર તીર્થનગરી પાલીતાણામાં પર્યુષણ પર્વ પૂર્ણ થતા જ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં સાચા સુમતીનાથ જૈન દેરાસરમાં ભવ્ય આંગી સહિત કરવામાં આવ્યું હતું અને મિચ્છામી દુક્કડમ પાઠવી સવંતસરી પર્વ સહિતની ઉજવણી કરવામાં આવી હતી અને કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં વ્યાખ્યાન સહિત યોજાયો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us