આગામી ગણેશ ચતુર્થી ને લઈને ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જે પત્રકાર પરિષદમાં ભાવનગર જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ પત્રકાર પરિષદમાં મીડિયા કર્મીઓએ બહિષ્કાર કર્યો હતો.