Download Now Banner

This browser does not support the video element.

ઓલપાડ: કાકરાપાર જમણા કાંઠાની નહેરો 90 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય સામે ઓલપાડ ખૂટાઈ માતાના મંદિરે ખેડૂતોની બેઠક મળી.

Olpad, Surat | Sep 12, 2025
સુરત સિંચાઈ વિભાગે કાકરાપાર જમણા કાંઠાની નહેરો 90 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ઓલપાડના ખૂંટાઈ માતા મંદિરના પ્રાંગણમાં ખેડૂત સમાજ ગુજરાત દ્વારા બેઠક યોજવામાં આવી હતી.બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો, પશુપાલકો અને સહકારી આગેવાનો હાજર રહ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે આ નિર્ણય ઉદ્યોગોને પાણી આપવા માટેનું કાવતરું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us