Download Now Banner

This browser does not support the video element.

પાળિયાદ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં અમાસ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યુ

Botad City, Botad | Aug 23, 2025
બોટાદ જિલ્લાના પવિત્ર દેહાણ જગ્યા એવા પાળીયાદ ગામે આવેલ પૂજ્ય વિસામણબાપુની જગ્યામાં આજે શ્રાવણ માસની અમાસ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ સાથે ધ્વજારોહણ નું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ લઈ જગ્યાના મહંત પૂજ્ય નિર્મળાબા દર્શન કરી આશીર્વાદ લઈ ધન્યતા નો અનુભવ કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us