Download Now Banner

This browser does not support the video element.

પાકિસ્તાનના 48 માછીમારો,19 નાગરિકોને મુક્ત કરાયા,પાકિસ્તાન કેદ ભારતીય માછીમારોને મુક્ત કરવા પોરબંદરથી માંગ ઉઠી

Porabandar City, Porbandar | Sep 11, 2025
ભારતની વિવિધ જેલમાં કેદ પાકિસ્તાન માછીમારો અને નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે. ભારત દ્વારા પાકસ્તાનના 81 માછીમાર માંથી ૪૮ માછીમારો અને 19 નાગરિકને મુક્ત કરવામાં આવ્યા છે.આ તમામ માછીમારો અને પાકિસ્તાન નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે પાકિસ્તાનમાં કેદ ભારતના 194 માછીમારને છોડવા પાક ઇન્ડીયાં પીસ ફોરમના સભ્ય જીવનભાઈ જુગી દ્વારા માંગ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us