Download Now Banner

This browser does not support the video element.

તળાજા: ગોપનાથ ખાતે રામકથામાં કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર બોટાદના નિમુબેન બાંભણિયા ઉપસ્થિત રહ્યા

Talaja, Bhavnagar | Oct 7, 2025
પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ ખાતે પૂજ્ય મોરારીબાપુ ની ચાલી રહેલ રામકથામાં આજે કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિસ્તારમાં ઘણા વર્ષો પછી ફરી એક વખત પૂજ્ય મોરારીબાપુની રામકથા નું આયોજન થયું છે પ્રખ્યાત પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં રામકથા નું આયોજન કરવામાં આવ્યું છે વ્યાસપીઠ ઉપરથી વિશ્વ વંદનીય પૂજ્ય મોરાર
Read More News
T & CPrivacy PolicyContact Us