Download Now Banner

This browser does not support the video element.

ધોરાજી: રેલવે સ્ટેશનમાં સ્વાન અને આખલા સહિત હિંસક પશુઓના જમાવડા થી મુસાફરો અને નાગરિકો પરેશાન

Dhoraji, Rajkot | Sep 24, 2025
ધોરાજી શહેરના રેલ્વે સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી હિંસક પશુઓ જેમકે સ્વાન અને આખલાના આંટાફેરા તેમજ અડાવો હોવાથી ટ્રેનમાં જવાનું કરતાં મુસાફરો અને તેમને તેડવા મુકવા આવતા તેમના પરિવારના સદસ્યોને આખલા તેમ જ શ્વાનના ત્રાસ અને હુમલાના ભાઈ વચ્ચે તકલીફો વેચવાનો વારો આવી રહ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us