Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: અત્રિ ગ્રીન્સ હડિયોલ ખાતે જાદુ તથા અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાર્યક્રમ યોજાયો

Himatnagar, Sabar Kantha | Aug 28, 2025
હિંમતનગર રોડ પર આવેલા અત્રી ગ્રીન ફ્લેટ ખાતે જાદુગર કાલી દ્વારા અંધશ્રદ્ધા નિર્મૂલન તથા જાદુ અંગેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું આયોજન એકતા પટેલ તેમજ અત્રી ગ્રીન્સના તમામ મેમ્બર્સ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા જાદુગર કાલીએ આ પ્રસંગમાં હાજર રહીને બાળકો તથા લોકોમાં ફેલાયેલી અને શ્રદ્ધા દૂર કરવાના કાર્યક્રમ કર્યા હતા તો જાદુ પાછળના રહસ્ય પણ જણાવ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us