Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: મીડિયા સમક્ષ સાંસદ મનસુખ વસાવા જે સ્ટેટમેન્ટ આપ્યું તે પાયાવિહોણાં : ધારાસભ્ય ચૈતર વસાવા ખુલાશો.

Nandod, Narmada | Oct 7, 2025
સાંસદ તરીકે જવાબદાર વ્યક્તિ તરીકે એકપાયાવિહુણની વાતો કરી છે ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખે મને કોઈ મદદ કરી નથી તેમની પાસે પુરાવા હોય તો જાહેર કરે ગઈકાલે સાંસદ મનસુખભાઈ વસાવા મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવાને ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ મદદ કરી રહ્યા છે જેને લઈન રાજકારણ ગરમાયું છે ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા સર્કિટ હાઉસ ખાતેથી તેનો ખુલાસો કર્યો છે ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ કે મને કોઈ પણ મદદ કરી નથી.
Read More News
T & CPrivacy PolicyContact Us